પ્રકૃતિ અવતરણ નિમિત્તે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થનાર વ્યક્તિઓને હાર્દિક શુભકામનાઓ.

 આદિવાસી સમાજનું એક ગૃપ એવું છે કે જેના સભ્યો ૭૦૦૦ હજારની આસપાસ સભ્ય સંખ્યા છે.જેનું નામ સંક્લ્પ એજયુકેશન ગૃપ છે. જેમાં કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, સ્વ.રોજગાર ચલાવતા જૂથ સામેલ છે.  આ ગૃપ ચલાવનાર એક શિક્ષક છે. જેનું નામ મીનેશભાઈ પટેલ છે. જે નવસારી જીલ્લાના રહેવાસી અને નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

જેમણે થોડી સંખ્યામાં સભ્યો દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના  આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય તરીકે મદદરૂપ થવાનું બીડું ઝડપ્યું છે. આજે તેમના કાર્યની સરાહના થઈ રહી છે. લોકો કુટુંબના સભ્યોનાં  પ્રકૃતિ અવતરણનાં દિવસે સ્વૈચ્છિક મદદ કરે છે. જેનો પાઇ પાઈ રકમનાં હિસાબ ગ્રુપમાં શેર કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

૧૭૭-વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતકુમાર પટેલ દ્વારા 9 મી ઓગષ્ટ 2024 "વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજાની ઘોષણા કરવા બાબતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત